રામ આગમન
ચૈત્રી નૌમે અવધ ધરાને ધન્ય કરી તમે, પિતા દશરથ અને માતા કૌશલ્યા ઘેર પધાર્યાં તમે, ત્રણ-ત્રણ ભાઈઓમાં શ્રેષ્ઠ બની આવ્યા તમે, લક્ષ્મણજીના મોટા ભાઈ- ભરત-શત્રુઘ્ન ના પિતરાઈથી વધુ સગાભાઈ છો તમે, મંજલી માના વચન પાળવા કર્યો તમે- રાજ પાઠનો ત્યાગ તમે, પિતા દશરથનું કોણે વચન નિભાવ્યું? એ તમે, ભાઈ કાજે રાજ છોડી વનવાસ ચાલ્યા તમે, … Read more